કોઈ અર્જુનના જીવનના સારથી શ્રીકૃષ્ણ ન બની શકો તો કઈ નહિ,
તેના જીવનના મામા શકુની ન બનતા
કોઈ શ્રીરામના જીવનના દેવી સીતા ન બની શકો તો કઈ નહિ,
તેના જીવનની મંથરા ન બનતા
કોઈ અનુરાગના જીવનની પ્રેરણા ન બની શકો તો કઈ નહિ,
તેના જીવનની કોમોલિકા ન બનતા
કોઈના દિવડાનું તેલ ન બની શકો તો કઈ નહિ,
તેના દિવડામાં ઝળહળતું પાણી ન નાખતા
કોઈના સંઘર્ષમાં તેના સહયોગી ન બની શકો તો કઈ નહિ,
તેની મનોદશાના અવરોધી ન બનતા
©Akshay Mulchandani
#holdmyhand