ભગવાન તમને શીખવે છે કે
જે થાય એની પાછળ કંઇક કારણ હોઇ છે - કૃષ્ણ
કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનો - રામ
જ્યારે તમે કંઈ પણ પ્રાપ્ત કરો ત્યારે પણ નમ્ર બનો - હનુમાનજી
આત્મનિયંત્રણ એ સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે - મહાદેવ
બીજા માટે સારું કરવાનું ક્યારેય બંધ ન કરો - વિષ્ણુ
©RK
#RK