એકદમ Simple logic chhe yaar !
જેમ શરીર ને તંદુરસ્ત રાખવા માટે સારો ખોરાક જરૂરી છે ,
તેમજ મનને તંદુરસ્ત રાખવા આટલું કરો :
😇⏬
1. સવારની શરૂઆત ઈશ્વર ના નામથી કરવી - આપણોઆજનો દિવસ સારો જાય તેવી પ્રાર્થના કરવી.
2. કોઈની પણ પંચાત ના કરવી.
3. કોઈપણની વાતનું દુ:ખ લાગે તો : " હશે , ચાલ્યા કરે. " એમ કહીને મનને મનાવવું.
4. રોજ નાના-નાના ધ્યેય બનાવવા અને પુરા કરવા.
5. મનની ખોટી જીદ્ ક્યારેય પુરી ના કરવી.
6. કોઈપણ કામ કયાૅ પેલાં અંતરઆત્માની અવાજ જરૂર સાંભળવી.
🙏
©AbhiPriya
❤