આપણે સૌથી મોટી ભૂલ શું કરતા હોય છીએ , ખબર છે ?
આપણે મનને ન્યાયાધીશ બનાવીને પરિસ્થિતિનું અવલોકન કરતા હોઈએ છીએ !
જ્યારે સાચો ન્યાયાધીશ તો આપણી અંદર જ વિરાજમાન છે - આપણી અંતરઆત્મા .
😇🙏
કોઈપણ ધારણા બાંધી લેતા પેલાં અંતરઆત્માનો અવાજ જરૂર સાંભળી લેવો.
©AbhiPriya
❤